Home
Class 12
BIOLOGY
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય નથી ?...

નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય નથી ?

A

સૂક્ષ્મદર્શી, ચલિત અલિંગી પ્રજનનીય રચનાઓ અચલ બીજાણુઓ કહેવાય છે.

B

બટાટા, કેળા અને આદુમાં રોપાનું નિર્માણ અનુકૂલિત પ્રકાંડની આંતરગાંઠોમાંથી થાય છે.

C

સ્થગિત પાણીમાં ઊગતી વનસ્પતિ જળકુંભી પાણીમાંથી ઓક્સિજન મેળવે છે.

D

અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહેવાય છે.

Text Solution

Verified by Experts

The correct Answer is:
A
Promotional Banner