Home
Class 12
BIOLOGY
નીચેના વિધાનો પૈડી કયું વિધાન ખોટું છે?...

નીચેના વિધાનો પૈડી કયું વિધાન ખોટું છે?

A

કીટકો કે જેઓ પરાગનયન કર્યા વગર પરાગરજ કે ગ્રંથિ ઉપરના ખાઘપદાર્થને ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેને પરાગરજ કે ગ્રંથિ ઉપરના ખાદયપદાર્થના ચોર કહે છે.

B

પરાગરજ અંકુરણ અને પરાગનલિકાની વૃદ્ધિનું નિયમન, પરાગાસન અને પરાગરજમાં આપેલ રાસાયણિક ઘટકો ઉપર રહેલ છે.

C

કેટલીક વનસ્પતિ જાતિઓમાં કેટલાંક સરિસપો પરાગવાહકો તરીકે જોવા મળે છે.

D

ઘણી વનસ્પતિની જાતિઓમાં પરાગરજ પષ્પનાં સ્ત્રીકેસર ના પરાગાસન ઉપર અંકુરિત થાય છે. પરંતુ તે જ જાતિની વનસ્પતિની ફક્ત એક જ પરાગનલિકા પરાગવાહિનીમાં વૃદ્ધિ પામે છે.

Text Solution

Verified by Experts

The correct Answer is:
D
Promotional Banner
Recommended Questions
  1. નીચેના વિધાનો પૈડી કયું વિધાન ખોટું છે?

    Text Solution

    |

  2. A: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d(z^2)-કક્ષક માત્ર એક જ કક્...

    Text Solution

    |

  3. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું ...

    Text Solution

    |

  4. એક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વા...

    Text Solution

    |

  5. એક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છ...

    Text Solution

    |

  6. નીચેનામાંથી કયું પદ પરેપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી ?

    Text Solution

    |

  7. જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચે...

    Text Solution

    |

  8. ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો.

    Text Solution

    |

  9. વિદ્યુતમોટરનો સિદ્ધાંત શું છે ?

    Text Solution

    |