Home
Class 12
BIOLOGY
બે જનીનો 50 % પુન:સંયોજિત આવૃત્તિ ધરાવે ...

બે જનીનો 50 % પુન:સંયોજિત આવૃત્તિ ધરાવે છે. તે માટે ક્યું વિધાન સાચું નથી ?

A

જનીનનું સ્વતંત્ર/મુક્ત વિશ્લેષણ જોવા મળે છે.

B

જો જનીનો એક જ રંગસૂત્ર પર આવેલા હોય, તો તેઓ પ્રત્યેકને અડધા કરવા માટે ઘણી બધી વ્યતિકરણની ઘટના દર્શાવે.

C

જનીનો ભિન્ન રંગસૂત્રો પર આવેલા હોય છે.

D

જનીનો ચુસ્ત રીતે સંલગ્ન હોય છે.

Text Solution

Verified by Experts

The correct Answer is:
D
Promotional Banner
Recommended Questions
  1. બે જનીનો 50 % પુન:સંયોજિત આવૃત્તિ ધરાવે છે. તે માટે ક્યું વિધાન સાચું ...

    Text Solution

    |

  2. પાણી માટે ધ્રુવીભવનકોણ 53^(@)4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રી...

    Text Solution

    |

  3. બે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?

    Text Solution

    |

  4. ધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીન...

    Text Solution

    |

  5. શા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધા...

    Text Solution

    |

  6. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું ...

    Text Solution

    |

  7. શા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમ...

    Text Solution

    |

  8. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટ...

    Text Solution

    |

  9. બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજીને કેમ છેદતી નથી ?

    Text Solution

    |