Home
Class 12
BIOLOGY
નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં 'રુ...

નીચે પૈકીની કઈ લાક્ષણિકતાઓ મનુષ્યમાં 'રુધિરજૂથનાં વારસાગમન'નું પ્રતિનિધિત્વ કરે છે. a. પ્રભૃતા b. સહપ્રભુતા c. બહુવૈકલ્પિક કારકો d. અપૂર્ણ પ્રભૃતા e. બહુજનીનિક આનુવંશિકતા

A

b, c અને e

B

a, b અને c

C

a, c અને e

D

b, d અને e

Text Solution

Verified by Experts

The correct Answer is:
B
Promotional Banner