Home
Class 12
BIOLOGY
DNA ના સ્વયંજનન દરમિયાન, તેની બે શૃંખલાઓ...

DNA ના સ્વયંજનન દરમિયાન, તેની બે શૃંખલાઓ છૂટી પડે છે. તે પૈકીની પ્રત્યેક નવી શૃંખલાના નિર્માણમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવા સ્વયંજનનને શું કહે છે ?

A

બિન રૂઢિગત

B

અર્ધ રૂઢિગત

C

વિચલિત

D

રૂઢિગત

Text Solution

Verified by Experts

The correct Answer is:
B
Promotional Banner