Home
Class 12
BIOLOGY
વિધાન A : અર્થહીન સંકેત એ પેપ્ટાઈડ શૃંખલ...

વિધાન A : અર્થહીન સંકેત એ પેપ્ટાઈડ શૃંખલાની સમાપ્તિ માટે જવાબદાર છે. કારણ R : t-RNA દ્વારા અર્થહીન સંકેતોને ઓળખી શકાતા નથી.

A

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૃતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી. '

C

વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.

D

વિધાન A અને કારણ R બંને ખોટાં છે.

Text Solution

Verified by Experts

The correct Answer is:
A
Promotional Banner