Home
Class 12
BIOLOGY
રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન ...

રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો.

A

કોઈ કારણસર B-લસિકાકણો અને T-લસિકાકણોને નુકસાન થાય, તો શરીર રોગકારક પ્રત્યે અંન્ટિબોડી બનાવી શકતું નથી.

B

મારી નાખેલા રોગકારક સજીવને ઇન્જેક્શનથી આપતા નિષ્ક્રિય પ્રતિકાર મળે છે.

C

હિપેટાઇટિસ-B ની રસી બનાવવા કેટલાક પ્રજીવનો ઉપયોગ થાય છે.

D

સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતું સર્પવિરોધી રસીનું ઇન્જેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે.

Text Solution

Verified by Experts

The correct Answer is:
D
Promotional Banner
Recommended Questions
  1. રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો.

    Text Solution

    |

  2. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્...

    Text Solution

    |

  3. પ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને મ...

    Text Solution

    |

  4. જયારે: 1 Omega, 10^(3) અને 10^(6) અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણ...

    Text Solution

    |

  5. નીચે આપેલાં પરિપથોમાં 2 Omegaના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 6 ...

    Text Solution

    |

  6. નીચે આપેલાં પરિપથોમાં 2 Omegaના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો: 4 ...

    Text Solution

    |

  7. સાચો વિકલ્પ પસંદ કરો. અતિ લાંબા સુરેખ વિધુતપ્રવાહધારિત સોલેનોઇડના અંદર...

    Text Solution

    |

  8. ફ્લેમિંગના ડાબા હાથના નિયમનું વિધાન લખો.

    Text Solution

    |

  9. સાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્...

    Text Solution

    |