Home
Class 12
BIOLOGY
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?...

નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

A

રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ આસપાસ પાણીમાં સુપોષકતાકરણ પ્રેરે છે.

B

એઝેટોબૅક્ટર અને રાઇઝોબિયમ બૅક્ટેરિયા બંને સહજીવી તરીકે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિની મૂળગંડિ કામાં કરે છે.

C

એનાબીના અને નોસ્ટોક જેવા સાયનોબંક્ટેરિયા કે જે ફૉસ્ફેટ અને પોટૅશિયમ માટે અગત્યના છે તે ભૂમિમાં ખનીજનું પોષણ મેળવે છે.

D

હાલમાં મક્કાઈએ રસાયણિક ખાતર વગર ઉગતી નથી.

Text Solution

Verified by Experts

The correct Answer is:
A
Promotional Banner
Recommended Questions
  1. નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?

    Text Solution

    |

  2. A: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d(z^2)-કક્ષક માત્ર એક જ કક્...

    Text Solution

    |

  3. …… ના ઉપયોગથી ધાતુના ઓક્સાઈડની તત્વયોગમિતિની આગાહી થઈ શકે છે.

    Text Solution

    |

  4. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટક 12.2માં આપેલ માહિતીની મદદથી આપો : ક્યું ...

    Text Solution

    |

  5. એક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વા...

    Text Solution

    |

  6. એક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છ...

    Text Solution

    |

  7. R અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર...

    Text Solution

    |

  8. નીચેનામાંથી કયું પદ પરેપથમાં વિદ્યુતપાવર દર્શાવતું નથી ?

    Text Solution

    |

  9. ઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમા...

    Text Solution

    |