Home
Class 11
CHEMISTRY
નીચેના વિધાનો માટે યોગ્ય સંકેત T (True) ...

નીચેના વિધાનો માટે યોગ્ય સંકેત T (True) કે (False) વાપરીને વિકલ્પ પસંદ કરો :
(1) 0.6 N `H_(3)PO_(3)` ના જલીય દ્રાવણની મોલારિટી 1.2 M થાય.
(2).પ્રમાણસૂચક સૂત્ર = ગુણક સંખ્યા (n) x આણ્વીય સૂત્ર
(3) `Cl_(2)O` માં ઑક્સિજનના 8 ગ્રામ વજન સાથે સંયોજાતા ક્લોરિનનું વજન 35.5 ગ્રામ છે.
(4) ગુણક પ્રમાણનો નિયમ વૈજ્ઞાનિક ડાલ્ટન દ્વારા અપાયેલ છે.

A

FTTF

B

TFFT

C

FFTT

D

TTFF

Text Solution

Verified by Experts

The correct Answer is:
B
Promotional Banner