Home
Class 11
CHEMISTRY
નીચેનાં વિધાનો માટે યોગ્ય સંકેત T(True) ...

નીચેનાં વિધાનો માટે યોગ્ય સંકેત T(True) કે F(False) વાપરો : (1) ક્લોરિનની પરમાણુ ત્રિજ્યા 99 pm છે. (2) ઘન કોપરમાં બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 pm છે. (3) `Na+` ની આયનીય ત્રિજ્યા 186 pm જયારે Na ની પરમાણુ ત્રિજ્યા 95 pm છે. (4) `F-` ની આયનીય ત્રિજ્યા 136 pm અને F ની પરમાણુ ત્રિજ્યા 64 pm છે.

A

TTFT

B

FFTF

C

TFTF

D

TTFF

Text Solution

Verified by Experts

The correct Answer is:
A
Promotional Banner