Home
Class 10
CHEMISTRY
નીચેના પૈકી કયું (ક્યાં) વિધાન (વિધાનો) ...

નીચેના પૈકી કયું (ક્યાં) વિધાન (વિધાનો) સાચું (સાચા) છે ? સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં લાંબો સમય ખુલ્લામાં મૂકી રાખતાં તે ભૂખરા રંગમાં ફેરવાય કારણ કે ... (i) સિલ્વર ક્લોરાઈડના વિઘટનથી સિલ્વરનું નિર્માણ (ii) સિલ્વર ક્લોરાઈડનું ઊર્ધ્વપાતન (iii) સિલ્વર ક્લોરાઇડમાંથી ક્લોરિન વાયુનું વિઘટન (iv) સિલ્વર ક્લોરાઈડનું ઑક્સિડેશન

A

A ) ફક્ત (i)

B

B ) (i) અને (iii)

C

C ) (ii) અને (iii)

D

D ) ફક્ત (iv)

Text Solution

Verified by Experts

Promotional Banner