Home
Class 12
MATHS
નીચે આપેલ પ્રશ્ર્ની ગણતરી કરી ટૂંકમાં જવ...

નીચે આપેલ પ્રશ્ર્ની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
ધારો કે દર્દીને હ્રદયરોગનો હુમલો થવાની શક્યતા `40%` છે. એ પણ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનોનો અભ્યાસ હ્રદયરોગના હુમલાનું જોખમ `30%` ઘટાડે છે અને નિયત દવાઓ માટે દાકતરની દવાચિઢ્ઢી તેની શક્યતાઓ `25%` સુધી ધટાડે છે. એક જ સમયે દર્દી બે સમાન સંભાવનાઓવાળા વિકલ્પોમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકે છે બે માંથી એક વિકલ્પોમાંથી પસાર થયા પછી યાદૅચિછક રીતે પસંદ કરેલ વ્યક્તિ હ્રદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય તો દર્દી ધ્યાન અને યોગાભ્યાસનો કાચૅકમ અનુસર છે તેની સંભાવના શોધો..

Promotional Banner

Topper's Solved these Questions

  • સંબંધ અને વિધેય

    NCERT |Exercise Exercise|111 Videos
  • સદિશ બીજગણિત

    NCERT |Exercise Exercise|48 Videos